1 / 5
પ્રાપ્ત માહિતી અનુસારા, ભરૂચના અંકલેશ્વર વાલિયા રોડ ટ્રક, બાઇક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં રીક્ષા અને બાઈકમાં ભીષણ આગ હતી. આ ઘટના એક મહિલાનું ઘટના સ્થળે ગંભીર દાઝી જતા મોત નિપજ્યું છે. જ્યારે 3 વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડાયા છે. 2 / 5
આ ઘટનામાં ચંપાબહેન વસાવા નામના મહિલા આગમાં જીવતા સળગી ગયા હતા. આગ એટલી ઝડપી ફેલાઈ હતી કે, ચંપાબેન બહાર નીકળવાનો પ્રયાસ પણ ન કરી શક્યા અને આગમાં હોમાયા હતા.
3 / 5
તો રીક્ષામાં સવાર અન્ય બાબકુકુમાર, શર્મિષ્ઠા બહેન, નીલાબહેન ત્રણ લોગો ગંભીર રીતે દાઝ્યા છે. તેઓને પ્રથમ સારવાર ગડખોલ PHC બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. 4 / 5
આ અકસ્માતમાં ચાલક સહિત એક યુવાનનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની ઘટના બાદ આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગ પહોંચ્યું હતું. આગ પર DPMC ફાયર વિ

Zee News English

India Today NE
America News
TODAY Pop Culture
The Atlantic
The Daily Bonnet
The Babylon Bee
CNN Business
The Conversation